Posts

Showing posts from October, 2019

શું તમે જાણો છો? આપણે રાત્રે સુઈયે છે ત્યારે આ ઘટના બને છે

Image
શું તમે જાણો છો? આપણે રાત્રે સુઈયે છે ત્યારે આ ઘટના બને છે . ૯૯% લોકો ને આ વાત ની જાણ નહિ જ હોય આપણે રાતે જયારે સુઈયે ત્યારે કુદરતી રીતે ભગવાને નિંદ્રા નો એક ક્રમ ગોઠવેલો છે વધુ વાંચો અને જાણો આ કુદરતી નિંદ્રા નો ક્રમ રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે.  આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે,  એનો આકાર મોટો થઈ જાયે  છે,  પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે.  તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પોહચો પછીજ  આ પ્રક્રિયા શરૂ થાય  અને તો શરીર ને, પુરા  ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.  હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો  તમારા શરીર ને ૩ કલાક જ મળે.  જો, ૧ વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો  તમારા શરીર ને 2 કલાક જ મળે.  અને જો, .. 2 વાગે ગાઢ નિંદ્રા ની અવસ્થા માં પહોંચો તો  તમારા શરીર ને ૧ જ કલાક મળે. ⚡⚡🧐☹ જ્યાં ૪ કલાક ની તાતી  જરૂર  હોય ત્યાં ઓછા કલાક  મળવા થી વિષ મુક્તિ નું  કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે.